December 23, 2009

વિઝીટબુક ની નકલ


ગુણોત્સવ -વિઝીટબુક ની નકલ-

કે જે અમને સતત વધુ સારું કાર્ય કરવા પ્રેરણાદાયી બનતી રહેશે!

અવલોકનોના બે પ્રકાર હોય છે!

-રચનાત્મક અને નકારાત્મક!

આ એક ઉદાહરણ છે રચનાત્મક અવલોકનનું કે વધુ સારા કામની પ્રેરણા કેવી રીતે આપી શકાય!